Kadi Assembly By-Election: કોંગ્રેસનો જોરદાર પ્રચાર, રમેશ ચાવડાને જીતાડવા રણનીતિ
  • June 15, 2025

Kadi Assembly By-Election:  મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 19 જૂનના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 જૂનના રોજ મેવડ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (જીટીયુ-આઈટીઆર) ખાતે મતગણતરી હાથ…

Continue reading
Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો
  • June 14, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. બ્લેક…

Continue reading
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની ભયાનક દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે ત્યારે ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ…

Continue reading
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા
  • June 14, 2025

Ahmedabad:અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે જે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ તેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારે ઘણા લોકો સવાલ ઉઠાવતા હતા કે, આ વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો,…

Continue reading
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
  • June 14, 2025

Ahmedabad: 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં ટાટા કંપનીનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે 268 લોકોના મોત થયા. આમાં 241…

Continue reading
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
  • June 14, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ…

Continue reading
Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય
  • June 14, 2025

Rajkot: અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતાં સમગ્ર રાજ્ય સાથે રાજકોટ શોકમગ્ન બન્યું છે. આજે રાજકોટમાં તેમના સન્માનમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવામાં…

Continue reading
Ahmdedabad Plane Crash: ભાજપના જ સાંસદે મોદીના રાજીનામાની કરી માંગ, અગાઉથી હતી ખામીની જાણકારી
  • June 13, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે તેમજ આ ઘટનામાં અન્ય લોકોએ પણ જીવ…

Continue reading
Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા…

Continue reading