Nadiad: દારુ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત, શું દારુ ઝેરી હતો?
Nadiad News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દેશી દારુ પીધા બાદ ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેયની શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.…
Nadiad News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દેશી દારુ પીધા બાદ ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેયની શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.…
પાટણ: વડાવલી ગામે મુસ્લિમ સમાજના ચાર બાળક સહિત એક મહિલાનું તળાવમાં ડૂબવાથી મોત ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક દુ:ખદ દૂર્ઘટના ઘટી છે. તળાવમાં ડૂબી જવાથી મુસ્લિમ સમાજના ચાર બાળકો સહિત…
શંકર ચૌધરીનું મોટું નિવેદન; થરાદ-વાવ જિલ્લામાં બનશે વધુ એક તાલુકો! શંકર ચૌધરીનું મોટું નિવેદન; બનાસકાંઠાના વિભાજનના બે મહિના પછી શંકર ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શંકર ચૌધરીએ પોતાના એક નિવેદનમાં…
Ahmedabad News: અમદાવાદમાં એક પરણિતાએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પરણિતાએ તેના 3 વર્ષના બાળકને લઈ નદીમાં કૂદીમાં કૂદી પડી હતી. ફાયર વિભાગની ટીમે બંન્ને જીવોને બચાવવા ઘણા પ્રયાસ…
Banaskantha: ગુજરાત સરકાર ચારે કોરથી ઘરાઈ છે. કારણ કે દાદાના બુલડોઝરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. યાત્રાધામ દ્વારકા બાદ અંબાજીમાં પણ દબાણ હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં…
Rajkot News: ગુજરાતમાં વારંવાર યુવક-યુવતીઓ નાની ઉંમરે આપઘાત કરી રહ્યા છે. સોશિયલ મિડિયાના જમાનામાં માતાપિતા પણ પોતાના સંતાનોને સમજાવવા અઘરા બની રહ્યા છે. કારણે કે નાનપણથી બાળક મોબાઈલ રશીયા બની…
Ropeway service closed in Pavagadh: ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા થોડા સમય માટે બંધ રહેશે. પંચમહાલ જીલ્લામાં આવેલા પાવાગઢમાં રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત…
Rajkot News: ગુજરાતમાં એક શાળા સંચાલકોની બેદરકારીની ઘટના સામે આવી છે. દારુ પીને બસ હંકારતાં ડ્રાઈવરને લઈ જતાં વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત સમયે ધો. 6 અને 7 નાં…
Gujarat: અંબાજીમાં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. બીજી બાજું અંબાજીમાં રબારી સામાજના ઘરો તોડી પાડતાં રોષ ભભૂક્યો છે. યાત્રાધામં અંબાજીમાં સરકાર દ્વારા રહેણાંક દબાણો પર બૂલડોઝર ફેરવી…
Gujarat News: ગુજરાતના હવામાનને લઈ નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. માછીમારોને…













