આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ કરાઇ બંધ; ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
આદિવાસી સમાજનાં બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ…

















