Sardar Samman Yatra: બારડોલીથી સોમનાથ સુધીની 1800 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’ નિકળશે, જાણો શું છે તેનો ઉદેશ્ય?
ગુજરાતના બારડોલીથી સોમનાથ સુધીની 1800 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ કરવામાં આવ્યું છે. આ યાત્રા 11 સપ્ટેમ્બર, 2025થી શરૂ થઈ, 22 સપ્ટેમ્બર, 2025ના રોજ…

















