PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી
PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને એઆઈ ટેકનોલોજીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું…
PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને એઆઈ ટેકનોલોજીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું…
દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિકલાકે 2 તો 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈને કોંગ્રેસની પાંખ એનએસયૂઆઈના પ્રભારી અને જેએનયૂ ફોર્મલ વિદ્યાર્થી કનૈયા કુમારનો…
6 લાખ રોકડા, વિદેશી દારૂ, 5 લક્ઝરી કાર… હરિયાણામાં ભાજપ નેતાના ઘરે EDનો દરોડો 17 કલાક ચાલ્યો, જાણો શું મળ્યું પાણીપત: પાણીપતના વરિષ્ઠ ભાજપ નેતા નીતિસેન ભાટિયાના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…
ટેરર લિંકના કારણે જમ્મુ-કાશ્મીરના ત્રણ સરકારી કર્મચારી સસ્પેન્ડ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટેરર લિંકના કારણે જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર…
ડિજિટલ એરેસ્ટ કરીને વિદેશ મંત્રાલયના પૂર્વ અધિકારી પત્ની પાસેથી પડાવ્યા 1 કરોડ 42 લાખ રૂપિયા દેશભરમાં સાયબર ક્રાઈમ જંગલની આગની જેમ આગળ વધી રહ્યું છે. આ ગઠિયાઓ ખુબ જ શાતિર…
મહાકુંભમાં પ્રવિત્ર ડૂબકી લગાવીને પરત આવતા ગુજરાતીઓની ગાડીને નડ્યો અકસ્માત; 4ના મોત મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. આ સાથે અકસ્માતો પણ વધી રહ્યાં છે. મળી રહેલા સમાચાર અનુસાર,…
સોનું 87000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું; ચાંદીમાં આગઝરતી તેજી વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. સોના કરતાં ચાંદીમાં આજે આગઝરતી તેજી સાથે સ્થાનિક સ્તરે…
ભાજપ નેતાનો દાવો- આમ આદમી પાર્ટીના બધા મંત્રીઓ જેલમાં જશે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય રવિન્દર સિંહ નેગીએ આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે બધા જેલમાં…
નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે બોલાવી બેઠક ચૂંટણી પંચના નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે 17 ફેબ્રુઆરી, 2025ના રોજ ત્રણ સભ્યોની કમિટી બેઠક બોલાવી છે.…
રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ કલ્યાણકારી યોજનાઓનો 62% ફંડનો ઉપયોગ જ ન કર્યો નવી દિલ્હી: પ્રધાનમંત્રી આવાસ યોજના, જળ જીવન મિશન અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) જેવી 50 થી…



