AMRELI: પાટીદાર યુવતીએ લખેલો લેટર ખરેખર સાચો કે ખોટો? જાણો!
તાજેતરમાં અમેરલીમાંથી લેટરકાંડ સામે આવ્યો હતો. જેમાં એક પાટીદાર યુવતીનું નામ સામે આવતાં તેને ઘરેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને રાત વિતાવ્યા બાદ કોર્ટ દ્વારા જામીન…
તાજેતરમાં અમેરલીમાંથી લેટરકાંડ સામે આવ્યો હતો. જેમાં એક પાટીદાર યુવતીનું નામ સામે આવતાં તેને ઘરેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને રાત વિતાવ્યા બાદ કોર્ટ દ્વારા જામીન…
ગુજરાતનો વિકાસ અને રોજગારીનું મોડલ જેટલું દેખાય છે તેટલું રંગેચંગે વાળુ નથી. દરેક સ્તરે માત્ર સરકાર વિકાસના બણગાં ફૂકી રહી છે. ગુજરાતમાં યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. સરકાર માત્ર વાતો…
ગુજરાતના પૂર્વ મુખ્યંત્રી અને દિગ્ગજ નેતા શંકસિંહ વાઘેલાએ નવી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી ત્યારથી તેઓ વધુ ચર્ચામાં આવ્યા છે. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ નવો પક્ષ બનાવી લેતાં…
ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ધરખમ વધારો થઈ ગયો છે. આ વચ્ચે ભરૂચની એક દસ વર્ષની બાળકી ઉપર કરેલા પિશાંચી કૃત્ય બાદ તેનું મૃત્યું નિપજ્યું છે. તો તેના મૃત્યુંના આંસુઓ પણ સુકાયા…
અમિત શાહની બાબા સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્ય અને દેશભરમાં તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રિપોર્ટને ઇન્ટરવ્યું આપીને અમિત શાહ સહિત સત્તાધારી બીજેપી…
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાશે. 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ નામ…
દેશમાં વર્તમાન સમયમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં બંધારણના 75 વર્ષ ઉપરની ચર્ચામાં જ બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના અપમાનના વિરોધમાં…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
ત્રણ દશકાથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સત્તા ઉપર બિરાજમાન છે. તો ગુજરાતના વિકાસ મોડલ થકી જ કેન્દ્રની ખુરશી સુધી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી શક્યા છે.…