‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
ગઈકાલે મધ્યપ્રદેશના ભાજપા નેતા વીજય શાહે(Vijay Shah) કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદીત ટીપ્પણી કરતાં દેશીવાસીઓનું લોહી ઉકળી ગયું છે. કારણ કે દેશની સેના કોઈપણ ધર્મ, જાતિ વગર દેશનું રક્ષણ કરે…

















