Indore: ઇન્દોર સરકારના હત્યારા તંત્રએ 15 માનવ જીંદગીઓ છીનવી લીધી! લોકો ફરિયાદ કરતા રહ્યા પણ કોઈએ ન સાંભળ્યું! ચોંકાવનારો ખુલાસો
Indore: મધ્યપ્રદેશ સ્થિત ઇન્દોર કે જેને સતત સાત વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે,હવે ઇન્દોરનું ભગીરથપુરા દેશભરમાં દૂષિત પાણીથી સર્જાયેલા મૃત્યુકાંડથી બદનામ થઈ ગયું છે.નર્મદા નદીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું…








