પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો
  • February 11, 2025

પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ(AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે,…

Continue reading
અરવિંદ કેજરીવાલે RSS ચીફ મોહન ભાગવતને લખ્યો પત્ર; ભાજપ વિશે પૂછ્યા પ્રશ્નો
  • January 1, 2025

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. મોહન ભાગવતને લખેલા પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલે તેમને ઘણા સવાલ પૂછ્યા છે. અરવિંદ કેજરીવાલે મોહન ભાગવતને…

Continue reading
કેજરીવાલે આપ્યું વચન- વિધાનસભાની ચૂંટણી પછી દિલ્હીની મહિલાઓને મળશે દર મહિને ₹2100
  • December 12, 2024

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક જનસભા દરમિયાન જાહેરાત કરી કે વિધાનસભા ચૂંટણી પછી તેમની પાર્ટીની સરકાર બન્યા પર દિલ્હીની મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓને…

Continue reading