MP: ભોપાલમાં 90 ડિગ્રીના વળાંકવાળો બ્રિજ બની ગયો, કોઈનું ધ્યાન ન ગયુ!, હવે તોડવો પડશે!
MP News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક નવો રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે . આ પુલ ઐશબાગમાં બનાવવામાં આવ્યો છે. પુલ બનાવવાનો હેતુ ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવાનો હતો. પરંતુ હવે આ…