પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack
  • May 13, 2025

મહેશ ઓડ Pahalgam terrorist  attack: પહેલગામ હુમલા બાદ દેશમાં જુસ્સો હતો કે હવે ભારત 26 નાગરિકોની હત્યાનો બદલો લઈને જ જંપશે. લોકોએ સહિત નેતાઓ મન બનાવી લીધું હતુ કે ભારત…

Continue reading
મોદી મહારાજને પુછ્યાં વિના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ કેવી “પ્રતિજ્ઞા” લીધી!!?
  • May 3, 2025

આતંકવાદી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વિકારે સી.આર. પાટીલ. પીએમ મોદીએ કાલે જ કેરાલામાં મિત્ર ગૌતમ અદાણીના હસ્તે સન્માન સ્વિકાર્યું હતું. બિહારમાં ચૂંટણી પ્રચાર અને કેરાલામાં અદાણીની…

Continue reading
Surat: સંવેદનશીલ સરકારનો ચમત્કાર, ‘ગઈકાલે રાતા ચોળ શીતલબેન આજે સાવ શીતળ થઈ ગયા’
  • April 25, 2025

Surat: ગઈકાલે પતિના અંતમ સંસ્કારની તૈયારીઓ વખતે સીઆર પાટીલને બરોબર ભાંડનાર શીતલબેન આજે ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકાર સામે શાંત થઈ ગયા છે. આ એક ભૂપેન્દ્ર પટેલ સરકારનો ચમત્કાર સમાન છે.…

Continue reading
Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!
  • April 24, 2025

 Surat: 22 અપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 30 જેટલાં લોકોનો જીવ ગયા છે. જેમાં બે વિદેશી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ત્રણ ગુજરાતીઓના…

Continue reading
ભાજપમાં ફરી ફરીને ભડકો થાય અને તેને ઠારવા રાજીનામાં લઈ લેવાય છે BJP Leaders Resignation
  • April 15, 2025

ભાજપના નેતાઓ સાચા કારણો આપવાના બદલે જુઠ્ઠુ બોલી રહ્યાં છે ગુજરાત ભાજપમાં વિખવાદોથી સતત રાજીનામા BJP Leaders Resignation: ભારતીય જનતા પાર્ટી પહેલા જેવી ભાજપા નથી એવું ભૂતકાળમાં અનેક ભાજપના વરિષ્ઠ…

Continue reading