Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા…
Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા…
Dharma: કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય દાન છે, એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રોમાં દાન કોને, ક્યારે અને ક્યાં આપવું, એનું માહાત્મ્ય પણ સમજાવ્યું છે. એ પ્રમાણે શુભ સ્થળે,…
Guru Purnima 2025: ગુરુપૂર્ણિમાએ ગુરુપૂજનનું માહાત્મ્ય છે ત્યારે ગુરુના પણ પ્રકારો હોય છે. ગુરુ કેવા અને કેટલા પ્રકારના હોય છે, એ જ્ઞાન પણ રસપ્રદ છે. સામાન્ય શબ્દોમાં સરળ રીતે ગુરુની…
Guru Purnima 2025: ગુરુવારે જ ગુરુપૂર્ણિમા આવે એ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ યોગ ગણાય છે, આ યોગને ગુરુ-ગુરુ સંયોગ પણ કહેવાય છે. ગુરુપૂજન અને દીક્ષા-શિક્ષા મેળવવાનો શ્રેષ્ઠ યોગ ગુરુપૂર્ણિમાનું જેટલું…
Guru Purnima 2025: અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં દીવાદાંડી બને એ ગુરુ, ગુરુ વિનાનું જીવન આત્મા વિનાના ખોળિયા જેવું કહેવાય છે. અષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. ચાતુર્માસમાં મા પાર્વતીના પૂજનવ્રત,…
Guru Purnima 2025: આજના દિવસે જ ભગવાન શંકરે સપ્તર્ષિને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો હતો. સપ્તર્ષિ: વિશ્વામિત્ર (ઉપર ડાબે), જમદગ્નિ (ઉપર મધ્યમાં), ગૌતમ (ઉપર જમણે), વસિષ્ઠ (મધ્યમાં, દાઢી વિના), કશ્યપ (નીચે…