Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
  • July 24, 2025

Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા…

Continue reading
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
  • July 19, 2025

Dharma:  કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય દાન છે, એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રોમાં દાન કોને, ક્યારે અને ક્યાં આપવું, એનું માહાત્મ્ય પણ સમજાવ્યું છે. એ પ્રમાણે શુભ સ્થળે,…

Continue reading
Guru Purnima 2025: આ ગુરુપૂર્ણિમાએ જાણો ગુરુના પ્રકાર કેટલા અને કેવા છે?
  • July 10, 2025

Guru Purnima 2025: ગુરુપૂર્ણિમાએ ગુરુપૂજનનું માહાત્મ્ય છે ત્યારે ગુરુના પણ પ્રકારો હોય છે. ગુરુ કેવા અને કેટલા પ્રકારના હોય છે, એ જ્ઞાન પણ રસપ્રદ છે. સામાન્ય શબ્દોમાં સરળ રીતે ગુરુની…

Continue reading
Guru Purnima 2025: કેવા ગ્રહો હોય તો શ્રેષ્ઠ ગુરુ કે શ્રેષ્ઠ શિષ્ય બની શકાય, જાણો
  • July 10, 2025

Guru Purnima 2025: ગુરુવારે જ ગુરુપૂર્ણિમા આવે એ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ યોગ ગણાય છે, આ યોગને ગુરુ-ગુરુ સંયોગ પણ કહેવાય છે. ગુરુપૂજન અને દીક્ષા-શિક્ષા મેળવવાનો શ્રેષ્ઠ યોગ ગુરુપૂર્ણિમાનું જેટલું…

Continue reading
Guru Purnima 2025: અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં દીવાદાંડી બને એ ગુરુ, ગુરુ વિનાનું જીવન આત્મા વિનાના ખોળિયા જેવું
  • July 10, 2025

Guru Purnima 2025: અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં દીવાદાંડી બને એ ગુરુ, ગુરુ વિનાનું જીવન આત્મા વિનાના ખોળિયા જેવું કહેવાય છે. અષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. ચાતુર્માસમાં મા પાર્વતીના પૂજનવ્રત,…

Continue reading
Guru Purnima 2025: સનાતન શાસ્ત્રોમાં ગુરુ-પૂર્ણિમાનું શું છે મહત્ત્વ?
  • July 10, 2025

Guru Purnima 2025: આજના દિવસે જ ભગવાન શંકરે સપ્તર્ષિને જ્ઞાન આપવાનો પ્રારંભ કર્યો હતો. સપ્તર્ષિ: વિશ્વામિત્ર (ઉપર ડાબે), જમદગ્નિ (ઉપર મધ્યમાં), ગૌતમ (ઉપર જમણે), વસિષ્ઠ (મધ્યમાં, દાઢી વિના), કશ્યપ (નીચે…

Continue reading