Indira Bridge: ઇન્દિરા બ્રિજની તિરાડો વાળા સમાચાર ‘ખોટા’ હોવાનો તંત્રનો ફાંકો! ‘સબ સલામત’નું સર્ટિફિકેટ આપી દીધું!
Indira Bridge: અમદાવાદમાં સુભાષ બ્રિજ અને દધિચી બ્રિજ જર્જરિત હોવાની વિગતો બાદ ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડો પડી હોવાના મિડિયામાં અહેવાલો આવતા આ અંગે તંત્ર બચાવમાં ઉતરી પડ્યું હતું અને…








