Jalalabad Bhagwan Parshuram Puri: ચૂંટણી પહેલાં બ્રાહ્મણોને રિઝવવા BJPનો દાવ, જલાલાબાદ બનશે ભગવાન પરશુરામ પુરી
Jalalabad Bhagwan Parshuram Puri: ઉત્તર પ્રદેશના રાજકીય ક્ષિતિજ પર એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની રાજ્ય સરકારે શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાનું નામ બદલીને ‘ભગવાન પરશુરામ…








