Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર ; નેતાઓને જાહેરમાં માર મારો! ચૌટાલાના નિવેદનથી હંગામો
Haryana: હરિયાણા જેજેપીના પ્રમુખ અજય ચૌટાલાએ મહેન્દ્રગઢમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભારતીય શાસકોને તેમની ખુરશી પરથી ખેંચીને શેરીઓમાં લાવીને જાહેરમાં ફટકારવાની હવે જરૂર છે,ભારતમાં પણ…








