‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani
Mahesh Jethmalani: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ ન્યાયતંત્ર અને ટ્રિબ્યુનલમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ન્યાયિક પ્રક્રિયામાં લાંચખોરીને શક્ય બનાવતા કથિત ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરીને…







