ઇન્દિરા ગાંધી: તાનાશાહ કે મજબૂત નેતા?, જાણો Emergency લગાવવાની સચ્ચાઈ?
ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં,…
ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં,…
G7 Summit 2025: કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત 51મા G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મળ્યા. ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો વિચાર કર્યા સિવાય હાસ્યને માહોલ મોદી સર્જી…
Ahmedabad plane crash, DNA report: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે ભાજપા(BJP) પર સીધો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ‘મેચ ફિક્સિંગ’( Match fixing) કરવામાં આવ્યું હતું, જેમાં…
Dwarka TATA Chemical Company Pollution: દેશની પહેલી પસંદ ભલે TATA નમક હોય પણ તેનું પ્રદૂષણ દેવભૂમી દ્વારકાવાસીઓ માટે ઝેર સમાન છે. ટાટા કેમિકલે ખેતી,તળાવો, કૂવાઓ અને સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય બગાડ્યું…
Sindoor: ભારતના રાજકીય રંગમંચ પર નવા-નવા ડ્રામા રોજે રોજ જોવા મળી રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચાલેલો “સિંદૂર વહેંચવાનો કાર્યક્રમ” અને ભાજપાની અશ્લીલતા એટલી હાસ્યાસ્પદ નાટક બની…
FENKU: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરનો જશ પોતાના માથે લઈ ભારતભરમાં પ્રચાર શરુ કરી દીધો છે. લોકોને મન જીતવા અને ચૂંટણી જીતવા તેઓ કોઈ પણ હદે જઈ શકે છે,…
‘ધ ગુજરાત રિપોર્ટ’ દ્વારા TATA કંપનીના પ્રદૂષણ અંગે કરાયેલી સ્ટોરી પર પોલીસફરિયાદ દાખલ કરાવવાની ધમકી મળી છે. આ સ્ટોરી જાણિતા વરિષ્ઠ પત્રકાર અને ધ ગુજરાત રિપોર્ટ સાથે જોડાયેલા દિલિપ પટેલ…
IT-ED Red Gujarat Samachar: ગુજરાત સમાચાર પર IT-ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારથી દેશભરમાં ખળભળાટ મચ્યો છે. આ દરોડા 14 અને 15 મે દરમિયાન પડ્યા હતા. જેમાં ગુજરાત સમાચારના માલિક…
Sindoor In PM Modi’s body: ઓપરેશન સિંદૂરનો જશ લેવામાં PM મોદી જરાય ખચકતાં નથી. રાજસ્થાનમાં મોદીએ પોતે સ્વીકાર્યું કે છે કે મારી રગોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.…