Prernantirth: મોદી સરકારે ભાજપને મોટું કરનાર ‘અડવાણી’ અને ‘જોશીજી’ને કેમ સાઈડ લાઈન કરી નાખ્યા ? જુઓ ખાસ ચર્ચા
Prernantirth: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ દીને રાષ્ટ્રને ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’નું નજરાણું મળ્યું છે,જે ભાજપના નિશાન’ કમળ’ આકારમાં બનાવાયું છે. લખનૌમાં…














