નહેરુની ભૂલો શોધતાં મોદી શું ભૂલો કરી રહ્યા છે? |PM MODI | RSS
હવે મોદી ગમે તે કરે, આપણે ભૂલો શોધવા માટે તૈયાર રહીએ છીએ. આપણે ઉદારવાદીઓ, શહેરી નક્સલીઓ, આખો દિવસ ફક્ત એક જ કામ કરીએ છીએ, તે છે મોદીજીનું અપમાન કરતા રહેવું.…
હવે મોદી ગમે તે કરે, આપણે ભૂલો શોધવા માટે તૈયાર રહીએ છીએ. આપણે ઉદારવાદીઓ, શહેરી નક્સલીઓ, આખો દિવસ ફક્ત એક જ કામ કરીએ છીએ, તે છે મોદીજીનું અપમાન કરતા રહેવું.…
Justice Verma case: કેન્દ્રમાં બેઠેલી સરકાર એવી સરકાર છે જે પોતાની ઈજ્જત બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. જેથી તેના પર વિશ્વાસ કરવો અઘરો છે. તે દિલ્હીના જસ્ટિસ વર્માના…
PM Modi visited Vantara | જો આપણે એમ માનીયે છીએ કે આપણે સૌ લોકતંત્રમાં જીવી રહ્યાં છીએ તો લાગે છે કે એ આપણો સૌથી મોટો ભ્રમ છે. દેશમાં એક તરફ શેરબજાર…
ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ…
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…
હાલમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના કહેવાથી ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના નિયમોને બદલી નાંખ્યા છે. આ નિર્ણય પછી એક વખત ફરીથી ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીની આશંકાઓને લઈને એક નવો જ…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાશે. 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ નામ…
ત્રણ દશકાથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સત્તા ઉપર બિરાજમાન છે. તો ગુજરાતના વિકાસ મોડલ થકી જ કેન્દ્રની ખુરશી સુધી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી શક્યા છે.…