ભાજપ સરકાર સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે: Muni Ativirji Maharaj
Muni Ativirji Maharaj said BJP improve: દિલ્હીમાં યોજાયેલા ચાતુર્માસ કાર્યક્રમ દરમિયાન જૈન મુનિ અતિવીરજી મહારાજે ભાજપ સરકાર પર જૈન તીર્થસ્થાનો અને મંદિરો પર અતિક્રમણ અને તોડફોડનો ગંભીર આરોપ લગાવ્યો છે.…








