Manipur Census Postponed: મણિપુરમાં જનગણના સામે વિરોધ બાદ મોટો નિર્ણય, 12 ઓક્ટોબર સુધી હાઉસ-લિસ્ટિંગ પર રોક અને NRCની માંગે કેન્દ્ર સામે વધાર્યું દબાણ
Manipur Census Postponed: મણિપુરમાં મંગળવાર, 1 સપ્ટેમ્બરથી શરૂ થનારી જનગણનાની પ્રક્રિયા હવે મુલતવી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે સોમવારે આ નિર્ણયની જાણકારી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી…







