Potat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાને જવું પડશે જેલમાં, સુપ્રીમ કોર્ટે પણ આપ્યો ઝટકો
Potat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટા સમાચારસામે આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્યની હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ દ્વારા સજા માફી અંગેનો હુકમને લઈ…