Gujarat Education: ગુજરાતમાં PTC એડમિશન કૌભાંડ, રુ. 2 લાખમાં સીટોનું વેચાણ, શિક્ષણ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
Gujarat Education: રાજ્યના શિક્ષણ વ્યવસ્થા પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ભ્રષ્ટાચારના ચોંકાવનારા આરોપો લગાવાયા છે. જેમાં PTC એડમિશન પ્રક્રિયામાં ટ્રસ્ટીઓ અને અધિકારીઓના મિલીભગતથી ₹2 લાખ સુધીના ડોનેશનની માંગણી કરવામાં…








