Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ
  • August 27, 2025

Punjab heavy rain: પંજાબમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ગુરદાસપુરના દોરંગલા શહેરમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના 400 વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા છે. રાવી નદીનું પાણી કિનારાને ઓળંગીને લગભગ 9 કિલોમીટર…

Continue reading
Batsman Death: પંજાબમાં સીક્સ મારતાં જ બેટ્સમેન ઢળી પડ્યો, થયું મોત!
  • June 29, 2025

Batsman Death in Panjab:  છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટના મેદાન પર દુ:ખદ ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને સ્થાનિક ક્લબ કે મેદાનમાં રમતી વખતે ખેલાડીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. હવે…

Continue reading
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ
  • May 30, 2025

Punjab, firecrackers factory: પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડા (firecrackers)ની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના સમાચાર…

Continue reading
Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?
  • May 13, 2025

Pakistan drone attack in Punjab  woman death: ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન, 9 મેની રાત્રે ફિરોઝપુરના ખાઈ ફેમ ગામમાં ડ્રોન હુમલામાં એક પરિવારના  ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. આમાંથી એક મહિલાનું મૃત્યુ…

Continue reading
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
  • May 8, 2025

Operation Sindoor: ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતની આ કાર્યવાહીથી પાડોશી દેશ પાકિસ્તાન હચમચી ગયો છે. ગત રાત્રે પણ સામસામે ગોળીબાર…

Continue reading
Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું
  • April 23, 2025

Pahalgam Terror Attack: ગઈકાલે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બુધવારે પંજાબના લુધિયાણામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદી ઘટનાની નિંદા કરી અને…

Continue reading
Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’
  • April 23, 2025

Amit Shah resignation demand: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)ના રોજ અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓ પર 6 જેટલા આતંકીઓ…

Continue reading
પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો
  • February 11, 2025

પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ(AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે,…

Continue reading
ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબ બંધ રહ્યુ; 221 ટ્રેનો રદ તો 200 રસ્તાઓ જામ
  • December 31, 2024

પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે 221 ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું…

Continue reading

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”