Ramdas Athawale: હલ્દવાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં BJP માટે વધતી મુશ્કેલી, રામદાસ આઠવલેએ કાર્યવાહી કરવાની કરી માંગ
Ramdas Athawale: હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ કથિત રીતે કરવામાં આવેલા ‘શુદ્ધિકરણ’ અનુષ્ઠાનનો વિવાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે રાજકીય રીતે વધુ અસહજ બની રહ્યો છે. BJPના…








