Sangh Parivar Ram Mandir: રામ મંદિર ફંડ ગેરરીતિ મામલે સંઘ મૌન કેમ? પારદર્શક તપાસની માંગ તેજ
Sangh Parivar Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નાણાંની કથિત લૂંટ અને ગેરરીતિના મામલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની જાતને ચરિત્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ ગણાવતું હિન્દુત્વવાદી સંગઠન અને…








