KDMC: ઉદ્ધવ ઠાકરેના ચાર કાઉન્સિલરો અચાનક લાપત્તા! પોલીસ ધંધે લાગી! ‘ગુમસુદા’ કાઉન્સિલરોના પોસ્ટર લાગ્યા!
KDMC:મુંબઈના કલ્યાણ-ડોંબિવલીમાં શિવસેના (UBT) ના ચાર નવા ચૂંટાયેલા કોર્પોરેટરો લાપત્તા થતાં કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુમ કાઉન્સિલર અંગે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.ગુમ થયેલા કાઉન્સિલરોમાં મધુર મ્હાત્રે, કીર્તિ ધોને,…








