BZ પોન્ઝી સ્કીમનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના બાદ પકડાયો
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની CIDએ અટકાયત કરી લીધી છે. તે છેલ્લા એક મહિનાથી ફરાર હતો. આ સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડ રુપિયાનું છે. આરોપીને CIDની ટીમ…
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની CIDએ અટકાયત કરી લીધી છે. તે છેલ્લા એક મહિનાથી ફરાર હતો. આ સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડ રુપિયાનું છે. આરોપીને CIDની ટીમ…
સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને કંપનીના વૈશ્વિક વિસ્તરણના નેતા ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. કંપનીએ જણાવ્યું કે લિમ્ફોમાના કારણે 25 ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું. ઓસામુ…
કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા’ યોજશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસની રાજનીતિમાં…
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાંથી દર્દીઓના ખોટા આયુષ્યમાન કાર્ડ…
ઇઝરાયેલે ગુરુવારે યમનના સના એરપોર્ટ પર હુમલો કર્યો હતો. હુમલામાં એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતુ. જ્યારે ઈઝરાયેલ દ્વારા એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ચીફ ડો. ટેડ્રોસ…
1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી રોડ પર અમદાવાદ પાર્સિંગવાળી કારમાં આગ લાગતા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. સાથે જ ચાલક પણ સંપૂર્ણ ભડથું થઈ ગયો છે. આજે વહેલી સવારે ત્યાંથી…
જામનગર શહેરના જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમાં રખડતાં પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ…
પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…
92 વર્ષીય પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. ખરાબ તબિયતના કારણે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતુ. પૂર્વ…



