Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની ભયાનક દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે ત્યારે ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ…

Continue reading
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા
  • June 14, 2025

Ahmedabad:અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે જે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ તેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારે ઘણા લોકો સવાલ ઉઠાવતા હતા કે, આ વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો,…

Continue reading
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
  • June 14, 2025

Ahmedabad: 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં ટાટા કંપનીનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે 268 લોકોના મોત થયા. આમાં 241…

Continue reading
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
  • June 14, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ…

Continue reading
Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય
  • June 14, 2025

Rajkot: અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતાં સમગ્ર રાજ્ય સાથે રાજકોટ શોકમગ્ન બન્યું છે. આજે રાજકોટમાં તેમના સન્માનમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવામાં…

Continue reading
Ahmdedabad Plane Crash: ભાજપના જ સાંસદે મોદીના રાજીનામાની કરી માંગ, અગાઉથી હતી ખામીની જાણકારી
  • June 13, 2025

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે તેમજ આ ઘટનામાં અન્ય લોકોએ પણ જીવ…

Continue reading
Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા…

Continue reading
Ahmedabad Plane Crash: ટ્રાફિકને કારણે મોડું થતા ફ્લાઇટ ચૂકી ગઈ, માત્ર 10 મિનિટ મોડુ થવાને કારણે જીવ બચી ગયો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: કહેવાય છે કે જે કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. અમદાવાદની રહેવાસી ભૂમિ ચૌહાણની વાર્તા આ કહેવતને સાચી સાબિત કરે છે. ગુરુવાર, 12 જૂન,…

Continue reading
Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યું છે. આનાથી તપાસ એજન્સીઓને વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ શોધવામાં મદદ મળશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન…

Continue reading
Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું
  • June 13, 2025

Ahmdedabad Plane Crash: ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ, જેમાં 242 મુસાફરો સવાર હતા. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને…

Continue reading

You Missed

US Birthright Citizenship: અમેરિકન નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ટ્રમ્પના કારોબારી આદેશને ફગાવ્યો!
Ram Mandir Donation Scam: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં કોંગ્રેસની મોટી માંગ, ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્રાની ધરપકડ તથા ટ્રસ્ટ ભંગ કરવાની અપીલ
Gujarat Semiconductor Industry Water Crisis: અમદાવાદ-સુરત શહેર જેટલું પાણી વાપરતી 7 ફેક્ટરી
India-Bangladesh Border Smart Fencing: ભારત-બાંગ્લાદેશ સીમા પર સ્માર્ટ ફેન્સિંગની જમીની હકીકત
Arunachals anti conversion law: અરુણાચલ પ્રદેશમાં ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને વિવાદ તેજ, પેમા ખાંડુ સરકાર સામે સંતુલન જાળવવાનો પડકાર
Boss Scam: કંપનીઓ માટે ઘાતક ‘બોસ સ્કેમ’, સીઈઓના નામે થઈ રહી છે કરોડોની છેતરપિંડી!