Ahmedabad: કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ
Ahmedabad: અમદાવાદ મેટ્રો રેલના વસ્ત્રાલથી થલતેજ રૂટ પર ટેકનિકલ ખામીને કારણે સેવા બંધ થઈ છે. મળતાં અહેવાલો અનુસાર અમદાવાદ મેટ્રોના કેબલની ચોરી થઈ છે. થલતેજથી વસ્ત્રાલ તરફ અને વસ્ત્રાલથી થલતેજ તરફ…
















