Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો
Ahmedabad Plane Crash: અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને થયેલી ભયંકર વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત થયા છે. આટલી ભંકર દુર્ઘટનામાં માત્ર એક યાત્રી વિશ્વાસ કુમાર રમેશ જીવીત…

















