Uttarkashi Accident: ગુજરાતના 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઈજાગ્રસ્ત
Uttarkashi Accident: ઉત્તરકાશીથી કેદારનાથ જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ અચાનક પલટી ગઈ અને રસ્તા પર અથડાઈ ગઈ. આ બસમાં 30…
















