અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની મૂર્તિ કરાઇ ખંડિત; લોકોના ટોળે-ટોળા ઉમટ્યા
  • December 23, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક…

Continue reading
સુરતમાં ચોકલેટ આપવાની લાલચ આપી 8 વર્ષીય બાળકી સાથે શારીરિક છેડછાડ
  • December 23, 2024

ગુજરાતમાં વારંવાર દુષ્કર્મ, હત્યા સહિત અસમાજિક તત્વોની હેરાનગતિ વધી રહી છે. કાયદાનો લોકોને ડર જ ન રહ્યો તેવી રીતે લોકો બેફામ બન્યા છે. ત્યારે સુરતના એક વિસ્તારમાં માત્ર 8 વર્ષની…

Continue reading
શંકરસિંહ વાઘેલાએ આપ્યું વચન- તમે મને સમર્થન આપો હું તમને શક્તિ આપીશ
  • December 22, 2024

શંકરસિંહ વાઘેલા એક વખત ફરીથી ગુજરાતની રાજકીય જમીન ઉપર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન તેમણે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો…

Continue reading
ડૂંગળી-લસણની નવી આવક વધતા જ ઘટ્યા ભાવ; મહુવા ચેરમેને સરકારને લખ્યો પત્ર
  • December 22, 2024

ભારતમાં ડુંગળી પકવતો જિલ્લો ભાવનગર બીજા નંબરે આવે છે, ત્યારે ભાવનગર જિલ્લામાં યાર્ડમાં ડુંગળીની ભરચક આવક શરૂ થઈ છે. મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં 35 હજાર ગુણીની…

Continue reading
અમદાવાદ: શાળાની જગ્યાએ બિલ્ડરે શોપિંગ સેન્ટર બનાવી નાંખ્યું
  • December 22, 2024

અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. આ આક્ષેપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતીની બેઠકમાં કર્યો…

Continue reading
ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ; 7 વર્ષની બાળકીને વેચી મારીને પરિવાર પાસેથી વસૂલ્યા ત્રણ લાખ રૂપિયા
  • December 22, 2024

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ માનવતાની બધી જ હદ્દો પાર કરીને પોતાના વ્યાજના પૈસા મેળવા માટે બાળ તસ્કરી કરી છે. હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે…

Continue reading
અમદાવાદ: પાર્સલ બોમ્બને લઈને સૌથી મોટો ખુલાસો; જાણો કેમ ઘડાયો હત્યાનો પ્લાન
  • December 22, 2024

અમદાવાદમાં બોમ્બ થકી હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જોકે, પ્લાન ઘડનાર બૂટલેગર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહતો. પરંતુ તે છતાં બોમ્બથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાત જાણે તેમ…

Continue reading
રાજશેખાવતે કહ્યું- મજબૂર ન કરો નહીં તો CM-HMના ઘરમાં ઘુસી જઈશું; પી.ટી જાડેજાએ કહ્યું- આપણે રાજા રજવાડા આપી દીધા છે
  • December 22, 2024

ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Continue reading
વડોદરામાં ફ્લાયઓવર બાબતે લોકોમાં રોષ; ભાજપ વિરોધી લાગ્યા અનેક બેનર; તંત્ર ધંધે લાગ્યું
  • December 22, 2024

વડોદરામાં આવેલા વાસણા બ્રિજને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. સીએમના આગમન પૂર્વે જ વડોદરા શહેરમાં ક્રાંતિકારી સેનાના નામે ભાજપ વિરોધી બેનર લાગતા દોડધામ મચી હતી. શહેર ભાજપ દ્વારા કારેલીબાગમાં નિર્માણાધીન…

Continue reading
શક્તિસિંહ ગોહિલના ગુજરાત અને મોદી સરકાર પર ચાબખા; કહ્યું- આપણા ઇતિહાસને કર્યો કલંકિત
  • December 22, 2024

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. આ દરમિયાન સાંસદમાં ચાલી રહેલા શોર-શરાબા ઉપર વાત કરતાં તેમણે મોદી સરકાર અને અમિત શાહ વિરૂદ્ધ અનેક આક્ષેપો…

Continue reading