Kheda: શિક્ષિકાને નશીલો શેરડીનો રસ પીવડાવી લૂંટી લીધી
Kheda News: લૂંટારુઓ ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપવા અનેક પૈંતરા અપનાવતાં હોય છે. ત્યારે મહેમદાવાદની ખાત્રજ ચોકડી નજીક એક વૃધ્ધ શિક્ષિકાને લૂંટનો શિકાર બનાવી છે. લૂંટારુએ શેરડીનો રસ પીડાવતાં…
Kheda News: લૂંટારુઓ ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપવા અનેક પૈંતરા અપનાવતાં હોય છે. ત્યારે મહેમદાવાદની ખાત્રજ ચોકડી નજીક એક વૃધ્ધ શિક્ષિકાને લૂંટનો શિકાર બનાવી છે. લૂંટારુએ શેરડીનો રસ પીડાવતાં…
Anand News: વીજલાઈનામાં શોર્ટ સર્કિટ થવાના અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આણંદના આંકલાવમાં પશુઓના તબેલામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી. જેમાં 3 પશુઓના મોત નિપજ્યા છે,…
Earthquake: કચ્છ જીલ્લામાં સતત ભૂકંપ આવવાનો સીલસીલો યથાવત કરે છે. કચ્છ જીલ્લાની 11 માર્ચે એક જ દિવસમાં બેવાર ધરતી ધ્રુજી હતી. ત્યારે આજે રાત્રે ભચાઉમાં ચોબારી નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો…
વડોદરામાં રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તે માટે તેને કારેલીબાગ વિસ્તારમાં લાવવામાં…
1વસ્ત્રાલ ઘટના ઈફેક્ટ: 100 કલાકમાં ગુજરાતના ગુંડાતત્વોની યાદી બનાવવા આદેશ અમદાવાદ વસ્ત્રાલમાં સામાન્ય નાગરિકો સાથે થયેલી મારપીટ પછી ગુજરાત સરકાર અને ગૃહવિભાગે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે એક…
સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના; 6 વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં કાકાએ ભત્રીજી સાથે દૂષ્કર્મ કરીને ગર્ભવતી કરવાના સમાચાર લખાયા…
સુરતમાં કાકા-ભત્રીજીનો સંબંધ શર્મશાર; કાકાએ 16 વર્ષની ભત્રીજીને કરી ગર્ભવતી સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી…
વસ્ત્રાલમાં સામાન્ય જનતાને માર મારવાનો દંડ; આરોપીઓના ઘર પર બૂલડોઝરથી કાર્યવાહી અમદાવાદ વસ્ત્રાલમાં જાહેરમાં ગુંડાગર્દી કરનારાઓ સામે સરકારે કડક પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. પહેલા તો સામાન્ય લોકોને ઈજા…
કારેલીબાગ અકસ્માત: શું વડોદરા પોલીસ ન્યાય અપાવવાની જગ્યાએ આરોપીને બચાવી રહી છે? વડોદરાના કારેલીબાગ પાસે એક નબીરાએ નશામાં ધૂત થઈને આઠ લોકો ઉપર ગાડી ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં એક…
વડોદરા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત વડોદરા નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરતથી એક…















