Kedarnath Dham: ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા અટકી, સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં ફસાયા શ્રદ્ધાળુઓ
Kedarnath Dham: કેદારનાથ યાત્રા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે…

















