રાજસ્થાનની ભાજપ સરકારનો શિક્ષણ પર વાર; 10 દિવસમાં 450 સરકારી શાળાઓને લગાવ્યા ખંભાતી તાળા
ભજનલાલ સરકારે ગત 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દેવામાં આવી છે
ભજનલાલ સરકારે ગત 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દેવામાં આવી છે
બોલિવૂડ અભિનેત સૈફ અલી ખાન પર હુમલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી, જોકે હાલમાં જ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે જેની ધરપકડ તે વ્યક્તિ એક્ટરના હુમલામાં સંડોવાયેલ…
આપ પાર્ટી બાદ હવે ભાજપ પણ દિલ્હી જીતવા મફત યોજનાઓની લાહણી કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડતી વખતે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે…
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મેટ્રો ભાડામાં 50% સબસિડીની માંગ કરી છે. કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે દિલ્હીના વિદ્યાર્થીઓ તેમની શાળાઓ કે કોલેજોમાં…
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આતુરતાથી રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની…
અમેરિકાની પ્રસિધ્ધ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ કરવામાં આવી રહી છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય…
ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં તેના 40 ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે
પીએમ મોદીએ ત્રણ અગ્રણી નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરને મુંબઈના નેવલ ડોકયાર્ડમાં લોન્ચ કર્યા છે. આ યુદ્ધ જહાજોનું સમર્પણ
કોંગ્રેસે આજે તેના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે













