મકરસંક્રાંતિ પર મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન; જાણો કઇ છે મહાકુંભ શાહી સ્નાનની તારીખો!!
12 વર્ષ બાદ આયોજિત થનારો મહાકુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો. જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.
12 વર્ષ બાદ આયોજિત થનારો મહાકુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો. જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…
ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…
પંજાબના લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ગુરપ્રીત ગોગીના માથામાં…
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પરંતુ તેની તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી, કારણ કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થયો હતો, જેને આખી દુનિયાએ જોયો હતો. આ વખતે પણ તેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી છે. તેને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયો છે. રાજનને જ્યાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં દિલ્હી પોલીસે સુરક્ષા કડક ખડગી દીધી છે. છોટા રાજનને દિલ્હી…
ગઈકાલે બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસમાં વૈકુંઠ દ્વાર ખાતે સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન થયેલી નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી…
વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હી 100 જેટલા પૂજારીઓ AAPમાં જોડાયા છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે, આજે…
એસ. સોમનાથની નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારે વી. નારાયણને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા છે. વી. નારાયણ હવે ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. 14 જાન્યુઆરીએ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે.…
અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટે ભારતમાં 3 અબજ ડોલર( લગભગ 25 હજાર કરોડ)ના રોકાણની જાહેરાત કરી છે. કંપનીના સત્ય નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના એક દિવસ બાદ આ જાહેરાત…













