બાબા સાહેબના અપમાન વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલનની જાહેરાત; શાહનું રાજીનામું અને માફીની માંગ
કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે…















