દિલ્હીમાં વીર સાવરકરના નામ પર કોલેજનું નામકરમ; પીએમ મોદી આજે કરશે શિલાન્યાસ
Veer Savarkar, PM Modi
Veer Savarkar, PM Modi
Tejashwi Yadav, Nitish Kumar, Tejashwi Yadav
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ (Mamata Banerjee) ગુરુવારે દાવો કર્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) બાંગ્લાદેશીઓને ઘૂસણખોરીમાં મદદ કરે છે
કેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય રિપોર્ટ મોકલ્યો છે. ગયા અઠવાડિયે મોકલવામાં…
ભારતીય રેલવે સ્ટેશન પર મુસાફરોને વ્હીલચેરની સુવિધા સહિત વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મુસાફર ચાલવામાં અસમર્થ હોય તો તેવી વ્યક્તિ વ્હીલચેરની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ…
ભારતના દિલ ઉપર હુમલો કરનારા આરોપીને ભારત લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેમ કે 26/11ના મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકા…
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચકચારી ઘટના બની છે. પુત્રએ પોતાની ઘરડી માતા અને ચાર બહેન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડમાં…
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢમાં બોરવેલ દરમિયાન અચાનક ફૂટેલી જળધારાએ આખી દુનિયાને ચોંકવી દીધી છે. દેશ-દુનિયાના વૈજ્ઞાનિકો આ ઘટના પર અભ્યાસ કરી રહ્યા છે. બોરવેલ ખોદતી વખતે અચાનક મોટો પાણીનો ફૂવારો…
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. મોહન ભાગવતને લખેલા પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલે તેમને ઘણા સવાલ પૂછ્યા છે. અરવિંદ કેજરીવાલે મોહન ભાગવતને…
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર એક જ પરિવારના 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર પરિવારના અંદરોદરના વિવાદના કારણે પુત્રએ જ માતા…















