બાબા સાહેબનું અપમાન કરે અમિત શાહ અને માફી માંગે કોંગ્રેસ?
દેશમાં વર્તમાન સમયમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં બંધારણના 75 વર્ષ ઉપરની ચર્ચામાં જ બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના અપમાનના વિરોધમાં…
દેશમાં વર્તમાન સમયમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં બંધારણના 75 વર્ષ ઉપરની ચર્ચામાં જ બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના અપમાનના વિરોધમાં…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
ત્રણ દશકાથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સત્તા ઉપર બિરાજમાન છે. તો ગુજરાતના વિકાસ મોડલ થકી જ કેન્દ્રની ખુરશી સુધી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી શક્યા છે.…






