Surendranagar: શહેરમાં પીવાના પાણી મુદ્દે ઘમાસાણ, AAP નેતાએ તંત્રને આડે હાથ લીધું!
  • April 1, 2025

Surendranagar:  સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા સંત સવયાના સોસાયટી અને ઠાકર નગર સહિતના રહીશોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા આક્રોશ સાથે મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં AAP…

Continue reading
Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’
  • March 26, 2025

Surat: ગુજરાતમાં દિવસને દિવસે અપરાધિક બદીઓ વધી રહી છે. અસમાજિક તત્વોથી લઈ નશાકારક વસ્તુઓ, બૂટલેગરો સહિત ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કાયદા- વ્યવસ્થાની સ્થિતિ કથળતાં સુરતમાં આમ…

Continue reading
AAP નેતા સત્યેન્દ્ર જૈન 571 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ, ACB દ્વારા તપાસ શરૂ | Satyendra Jain
  • March 19, 2025

કેજરીવાલના સૌથી વિશ્વાસુ  સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી CCTV કેમેરા લગાવવાના પ્રોજેક્ટમાં કૌભાંડનો આરોપ  ભાજપ સરકાર આવતાં દિલ્હીમાં AAP ફસાઈ? Satyendra Jain: દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ અનેક રાજકીય સમીકરણો બલાઈ…

Continue reading
ભાજપે 2023-24માં ચૂંટણી અને પ્રચાર પાછળ રુ. 1,755 કરોડની કરી ‘હોળી’!, જાણો અન્ય પાર્ટીએ શું કર્યું? |Election Expenditure
  • February 27, 2025

Election Expenditure: બિન-સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 2023-24 માં ચૂંટણી અને પ્રચાર પાછળ કરોડોમાં ખર્ચો કર્યો છે. રિપોર્ટ મુજબ…

Continue reading
પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો
  • February 11, 2025

પંજાબના મુખ્યમંત્રી બદલવાને લઈને કેજરીવાલે કર્યો મોટો ખુલાસો પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ(AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે,…

Continue reading
Delhi: અતિશી CM પદેથી આપશે રાજીનામું, હવે કોની તાજપોશી?, AAPનું કોંગ્રેસ સાથે ગઠબંધન હોત તો?
  • February 9, 2025

Delhi News: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. બહુમતી માટે 36 બેઠક જોઈતી હોય છે. જો કે ભાજપ તેથી વધુ 70 માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તામાં…

Continue reading
Delhi: દિલ્હીમાં AAP સરકારનો સૂરજ આથમી ગયો, હવે અરવિંદ કેજરીવાલ શું કરશે?
  • February 9, 2025

Delhi News:અરવિંદ કેજરીવાલે 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી અને 3 લાખ 71 હજારથી વધુ મતોથી હારી ગયા હતા. તે સમયે, આમ આદમી પાર્ટીની રચનાને માંડ…

Continue reading
દિલ્હી ચૂંટણી: ’50થી વધારે સીટો પર જીત પાક્કી’ મતગણતરી પહેલા AAPનો દાવો
  • February 7, 2025

દિલ્હી ચૂંટણી: ’50થી વધારે સીટો પર જીત પાક્કી’ મતગણતરી પહેલા AAPનો દાવો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આઠ ફેબ્રુઆરી એટલે કે કાલે આવશે પરંતુ પરિણામથી પહેલા આમ આદમી પાર્ટીએ 50 સીટોથી…

Continue reading
Delhi: સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો, કહ્યું કેજરીવાલ સુધરી જજો!, કરાઈ ધરપકડ
  • January 31, 2025

Swati Malewal Criticizes Kejriwal: AAP સાંસદ સ્વાતિ માલીવાલે(Swati Malewal) ગુરુવારે અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal) ઘરની બહાર કચરો ફેંક્યો હતો. માલીવાલે કહ્યું કે દિલ્હી(Delhi)નો દરેક ખૂણો ગંદકીથી ભરેલો છે. સ્વાતિ માલીવાલે આમ…

Continue reading
AAP નેતા ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું?
  • January 29, 2025

ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિત પંચાયતની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તેવામાં રાજકીય પક્ષોઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા…

Continue reading

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય