Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
  • June 15, 2025

Ahmedabad plane crash doctor association, clarification: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને દુઃખી કરી દીધા છે. વિમાનમાં બેઠેલા 242માંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી છે. જ્યારે વિમાન…

Continue reading
Ahmedabad plane crash: મલ્લિકાર્જુન ખડગેએ  વીડિયો કોલ પર રુપાણીના પરિવાર સાથે વાત કરી
  • June 15, 2025

Ahmedabad plane crash:  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અને તેમના પુત્ર સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તેમણે પરિવારના દુઃખમાં…

Continue reading
Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા…

Continue reading
Ahmedabad Plane Crash: બચપનનું સ્વપ્ન પૂર્ણ કરવું આ યુવતી માટે જીવલેણ સાબિત થયું, જીવ ગુમાવ્યો
  • June 13, 2025

Ahmedabad Plane Crash: મહારાષ્ટ્રની એર હોસ્ટેસે રોશની સોંઘારે માટે બાળપણનું સ્વપ્ન પૂરું કરવું ઘાતક સાબિત થયું છે, એર હોસ્ટેસે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રના ડોમ્બિવલીની રહેવાસી રોશની બાળપણથી…

Continue reading
Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યું છે. આનાથી તપાસ એજન્સીઓને વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ શોધવામાં મદદ મળશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન…

Continue reading
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!
  • June 13, 2025

Ahmedabad Plane Crash: ગઈકાલે (12 જૂન, 2025) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto Zardari) ઝરદારીની પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે…

Continue reading