Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…
મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…
Ahmedabad plane crash, DNA report: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…
Ahmedabad plane crash doctor association, clarification: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને દુઃખી કરી દીધા છે. વિમાનમાં બેઠેલા 242માંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી છે. જ્યારે વિમાન…
Ahmedabad plane crash: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અને તેમના પુત્ર સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તેમણે પરિવારના દુઃખમાં…
Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા…
Ahmedabad Plane Crash: મહારાષ્ટ્રની એર હોસ્ટેસે રોશની સોંઘારે માટે બાળપણનું સ્વપ્ન પૂરું કરવું ઘાતક સાબિત થયું છે, એર હોસ્ટેસે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રના ડોમ્બિવલીની રહેવાસી રોશની બાળપણથી…
Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યું છે. આનાથી તપાસ એજન્સીઓને વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ શોધવામાં મદદ મળશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન…
Ahmedabad Plane Crash: ગઈકાલે (12 જૂન, 2025) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto Zardari) ઝરદારીની પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે…