Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!
  • July 22, 2026

Rahul Gandhi Delhi police detention: નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક વિપક્ષના નેતા રાહુલ ગાંધી અનેક કોંગ્રેસ નેતાઓ સાથે ધરણા પર બેઠા હતા ત્યારે…

Continue reading
Meerut Lalita Gautam Murder Protest: મેરઠ લલિતા ગૌતમ હત્યા કેસ, ન્યાયની માંગ વચ્ચે પોલીસ કાર્યવાહીથી વિવાદ વધુ ઘેરાયો
  • July 12, 2026

Meerut Lalita Gautam Murder Protest: ૧૫ મેના રોજ મેરઠની ૨૦ વર્ષીય લલિતા ગૌતમ પોતાની કોલેજમાં પરીક્ષા આપવા માટે નીકળી હતી. પરિવારને તે સમયે અંદાજો પણ નહોતો કે તેમની લાડકી દીકરી…

Continue reading
Ram Mandir SIT Chief: રામ મંદિર તપાસ પર સવાલ, SIT પ્રમુખ IAS અધિકારી પોતે IPC 420 કેસમાં આરોપી
  • July 10, 2026

Ram Mandir SIT Chief: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનના નાણાંની કથિત ચોરી અને ગેરરીતિની તપાસ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે જે સ્પેશિયલ…

Continue reading
Jalalabad Bhagwan Parshuram Puri: ચૂંટણી પહેલાં બ્રાહ્મણોને રિઝવવા BJPનો દાવ, જલાલાબાદ બનશે ભગવાન પરશુરામ પુરી
  • July 8, 2026

Jalalabad Bhagwan Parshuram Puri: ઉત્તર પ્રદેશના રાજકીય ક્ષિતિજ પર એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની રાજ્ય સરકારે શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાનું નામ બદલીને ‘ભગવાન પરશુરામ…

Continue reading
Bihar Election:SIRના નામે એવા બૂથોનું રિવિઝન થઈ રહ્યું છે,જ્યાં ભાજપને હારવાનો ભય હોય!
  • November 17, 2025

Bihar Election:બિહારમાં NDA ગઠબંધનની જીત બાદ અખિલેશ યાદવે ચુંટણી પંચ દ્વારા ચૂંટણીની પારદર્શિતા સામે સવાલ ઉઠાવતા કહ્યું, કે SIRના નામે એવા બૂથોનું રિવિઝન વધુ થઈ રહ્યું છે, જ્યાં જ્યાં ભાજપ…

Continue reading
UP Politics: ‘મુખ્યમંત્રી યોગી ઘૂસણખોર’, અખિલેશ યાદવે આવું કેમ કહેવું પડ્યું?, જાણો
  • October 13, 2025

UP Politics: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો છે અને તેમની તુલના “ઘુસણખોર” સાથે કરી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું, “અમારી પાસે ઉત્તર…

Continue reading
UP Politics: ‘આ સાઠગાંઠ નથી તો શું છે?’, માયાવતીએ ભાજપની પ્રશંસા કરતાં અખિલેશ યાદવ શું બોલ્યા?
  • October 9, 2025

UP Politics: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે લખનૌમાં એક રેલીમાં BSP વડા માયવતીના નિવેદનની ટીકા કરી છે. અખિલેશે કહ્યું કે નેતાજીએ ઇટાવાથી સાંસદ તરીકે કાંશીરામની ચૂંટણીને ટેકો આપ્યો હતો અને…

Continue reading
Akhilesh Yadav: અખિલેશ યાદવ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને મળ્યા!, સાંસદ મોહિબુલ્લાહ નદવી કેમ ન આવ્યા?
  • October 8, 2025

Akhilesh Yadav: સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ બુધવારે રામપુર પહોંચ્યા હતા અને પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને મળ્યા હતા. આઝમ ખાનની જેલમાંથી મુક્તિ પછી બંને નેતાઓ વચ્ચે…

Continue reading
Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
  • July 23, 2025

Akhilesh Yadav Said: ઉત્તર પ્રદેશના તાજેતરના પેટા ચૂંટણીઓ થયેલી ગેરરિતીઓને લઈ ગંભીર આક્ષેપો થયા છે. ખાસ કરીને કુંદરકી, મીરાપુર અને મિલ્કીપુર જેવા વિસ્તારોમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી…

Continue reading
“VIRAL GURU” અનિરુદ્ધાચાર્યનાં અધૂરા ઘડાંમાં કાણું પાડતાં જ્ઞાની પંડિત
  • July 18, 2025

સોશિયલ મિડીયા પર છવાયેલા રહેતાં અનિરુદ્ધાચાર્યની મૂર્ખતાને વૃદ્ધ પંડિતે ઉઘાડી પાડી Aniruddhacharyaji Maharaj – સોશિયલ મિડીયા પર જેમની રીલ્સની ભરમાર છવાયેલી છે. જે સલમાન ખાનના રિયાલીટી શો બીગ બોસના સેટ…

Continue reading

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત