Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’
  • April 23, 2025

Amit Shah resignation demand: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)ના રોજ અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓ પર 6 જેટલા આતંકીઓ…

Continue reading
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
  • April 23, 2025

Pahalgam Terrorist Attack updates: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.…

Continue reading
નફરત ફેલાવનારા નેતાઓમાં યોગી, મોદી અને શાહ મોખરે
  • February 13, 2025

નફરત ફેલાવનારા નેતાઓમાં યોગી, મોદી અને શાહ મોખરે દિલ્હી: ગાંધીજીના અહીંસા અને પ્રેમના સંદેશાથી વિપરીત જ્યારથી રાષ્ટ્રીય સ્વયં સંઘના નેતાઓ રાજ કરવા લાગ્યા છે ત્યારથી હિંસા અને નફરત ફેલાવવાના પ્રમાણમાં…

Continue reading
વર્ષ 2024: રાજ્યમાં ધૃતરાષ્ટ્ર રાજ? નકલી-ભ્રષ્ટાચાર અને રેપકાંડ સર્વોપરી- જૂઓ લિસ્ટ
  • December 26, 2024

ગુજરાતમાં ભાજપ સરકાર માટે વર્ષ 2024નું વર્ષ ખુબ જ મજાનું રહ્યું છે. કેમ કે 2024માં ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા 2244 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ પ્રજા માટે 2024 ભારે કષ્ટદાયી…

Continue reading
અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની મૂર્તિ કરાઇ ખંડિત; લોકોના ટોળે-ટોળા ઉમટ્યા
  • December 23, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક…

Continue reading
બાબા સાહેબના અપમાન વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલનની જાહેરાત; શાહનું રાજીનામું અને માફીની માંગ
  • December 22, 2024

કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે…

Continue reading