Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ
Andhra Pradesh: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી આ ક્ષણના મોટા સમાચાર આવી રહ્યા છે. દેવુથની એકાદશી નિમિત્તે કાશીબુગ્ગા જિલ્લાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. મંદિર પરિસરમાં ભક્તોની સંખ્યા અચાનક વધી…








