AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, જાણો કેમ આપ્યા રાજીનામા?
AAP Rebellion: દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. 15 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. એટલું જ નહીં, રાજીનામા આપ્યા પછી કાઉન્સિલરોએ નવી પાર્ટીની…