AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”
  • October 31, 2025

AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર…

Continue reading
Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!
  • October 5, 2025

Delhi News: દિલ્હીની રેખા ગુપ્તા સકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે બનાવવામાં આવેલા બંગલાને ગેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. લાંબા સમયથી ભ્રષ્ટાચાર આરોપોના વિવાદમાં ફસાયેલા આ બંગલાને રાજ્યના અતિથિ…

Continue reading
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal
  • August 29, 2025

Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે નરેન્દ્ર મોદી પર અમેરિકાની કાર્યવાહીથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બચાવવાનો પ્રાથમિકતા આપવાનો આરોપ મૂક્યો હતો, તેમણે સિક્યોરિટીઝ છેતરપિંડી અને…

Continue reading
india: અરવિંદ કેજરીવાલે 100% ટેરીફ લાદવાનું કેમ કહી દીધું?
  • August 28, 2025

india: અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ ટેરિફને લઈને હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે મોદી…

Continue reading
ભાજપે 100 ની સ્પીડે ચાલતાં ગુજરાતને 35 સ્પીડે લાવી દીધુ: Arvind Kejriwal
  • July 2, 2025

Arvind Kejriwal Spoke on BJP government:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા છે.…

Continue reading
AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, જાણો કેમ આપ્યા રાજીનામા?
  • May 18, 2025

AAP Rebellion: દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. 15 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. એટલું જ નહીં, રાજીનામા આપ્યા પછી કાઉન્સિલરોએ નવી પાર્ટીની…

Continue reading
Delhi: દિલ્હીમાં AAP સરકારનો સૂરજ આથમી ગયો, હવે અરવિંદ કેજરીવાલ શું કરશે?
  • February 9, 2025

Delhi News:અરવિંદ કેજરીવાલે 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી અને 3 લાખ 71 હજારથી વધુ મતોથી હારી ગયા હતા. તે સમયે, આમ આદમી પાર્ટીની રચનાને માંડ…

Continue reading

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?