Ayodhya Ram Mandir Donation Scam: ખેડૂત આંદોલન, ચંદા ચોરી, મણિપુર, નોટબંધી, GST REFORMS અને RAFEL DEAL જેવી નિષ્ફળતાઓ પર મોદી ચૂપ રહેશે!
  • July 7, 2026

Ayodhya Ram Mandir Donation Scam: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નામે થયેલી કથિત ચોરી અને ગેરરીતિઓએ દેશભરમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને દુભાવી છે. આ વિવાદ માત્ર આર્થિક નથી, પરંતુ આસ્થા…

Continue reading
Awadhesh Prasad: ‘અયોધ્યામાં ફાળાની ચોરી લૂંટથી ઓછી નથી’, અવધેશ પ્રસાદે રામ મંદિર દાન કૌભાંડની હાઈકોર્ટ દેખરેખ હેઠળ તપાસની માંગ કરી
  • July 6, 2026

Awadhesh Prasad: ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારના સાંસદ અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અવધેશ પ્રસાદે અયોધ્યાના રામ મંદિરમાં કથિત ફાળાની ચોરીના મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. એક ઈન્ટરવ્યુમાં…

Continue reading
Ram Mandir Donation Scam: જો પ્રભુ શ્રી રામના ગુનેગારોને પકડવા હોય તો FOLLOW THE MONEY – ASHOK ARORA
  • July 6, 2026

Ram Mandir Donation Scam: ‘મયૂર જાની ઓફિશિયલ’ મંચ પર તાજેતરમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિષય પર ચર્ચા કરવામાં આવી. પત્રકાર મયૂર જાનીએ દેશના વિદ્વાન વકીલ અશોક અરોડા સાથે અયોધ્યા…

Continue reading
Ram Mandir Donation Theft BJP: રામ મંદિર ચઢાવા ચોરી મામલે મોદી અને ભાજપ જવાબદારીમાંથી કેમ બચી શકતા નથી?
  • July 5, 2026

Ram Mandir Donation Theft BJP: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે માત્ર એક ધાર્મિક પરિયોજના નથી, પરંતુ તે તેમની રાજકીય ઓળખ અને રાષ્ટ્રીય ઉપલબ્ધિનું સૌથી મોટું…

Continue reading
Badrinath Temple Donation Scam: અયોધ્યા બાદ હવે બદ્રીનાથ મંદિરમાં દાન ગેરરીતિના આરોપો, વાયરલ સીસીટીવી વીડિયો બાદ તપાસના આદેશ
  • July 5, 2026

Badrinath Temple Donation Scam: ઉત્તરાખંડના વિશ્વવિખ્યાત બદ્રીનાથ ધામમાં હાલમાં જ દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના ગંભીર આરોપો સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અયોધ્યા…

Continue reading
Modi Silence NEET Ayodhya: રામ મંદિર અને નીટ કૌભાંડ, પીએમ મોદીનું મૌન શું જનતાના ભરોસાને તોડી રહ્યું છે?
  • July 4, 2026

Modi Silence NEET Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ તેના ૧૩૫મા એપિસોડ સુધી પહોંચી ચૂક્યો છે. આ કાર્યક્રમમાં હંમેશની જેમ આત્મનિર્ભરતા, આસ્થા અને સાદગી જેવા વિષયો પર ચર્ચાઓ…

Continue reading
Modi on Ram Mandir Donation Theft: શું રામ મંદિરમાં થયેલી લૂંટ મામલે મોદી ધૃતરાષ્ટ્રની જેમ વર્તી રહ્યા છે?
  • July 3, 2026

Modi on Ram Mandir Donation Theft: ભગવાન શ્રી રામના દિવ્ય નિવાસસ્થાન અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનની લૂંટ અને ત્યારબાદ સામે આવેલી ચોંકાવનારી વિગતોએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક તરફ…

Continue reading
Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!
  • June 30, 2026

Ram Mandir Donation Scam: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આવેલા દાનની રકમમાં ગરબડના મામલે આખા દેશમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં એફઆઈઆર નોંધાયા અને આઠ લોકોની ધરપકડ થયાને ત્રણ અઠવાડિયા…

Continue reading
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ
  • June 27, 2026

Ram Mandir Donation Corruption: અયોધ્યાના પવિત્ર રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનમાં થયેલી કથિત ગેરરીતિ અને ઉચાપતના મામલામાં શુક્રવારે એક મોટો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ…

Continue reading
Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?
  • June 26, 2026

Ram Mandir Donation Scam: અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરના પરિસરમાંથી દાનની રકમોની ચોરી અને હેરાફેરીના અહેવાલોએ સમગ્ર દેશમાં આસ્થાવાન હિન્દુઓમાં ભારે રોષ અને આઘાતની લાગણી જન્માવી છે. લાખો…

Continue reading

You Missed

Yuvrajsinh Jadeja: છોટાઉદેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
Bihar AK-47 Firing Row: બિહારમાં વિદ્યાર્થીઓ પર AK-47 ફાયરિંગનો વિવાદ, સરકાર સામે વિપક્ષનો મોટો હુમલો
Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા