Surat: બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી? નોકરી પર જવાનું કહી પાછો ન આવ્યો, જાણો કારણ?
Surat Bank employee suicide: ગુજરાતમાં આર્થિક સંકડાણને કારણે વારંવાર આપઘાત લોકો કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે હવે સુરતમાં બેંક કર્માચારીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેણે…







