Bank Loan Recovery: નાના કરજદારો પાસેથી 74% વસૂલાત, મોટા ડિફોલ્ટરો પાસેથી માત્ર 15%, બેંકિંગ સિસ્ટમ પર સવાલ
Bank Loan Recovery: ભારતની બેંકિંગ વ્યવસ્થામાં મોટા અને નાના કરજદારો પાસેથી કરજની વસૂલાતને લઈને ફરી ગંભીર ચર્ચા શરૂ થઈ છે. મની લાઇફ અને ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલોમાં સામે આવેલા અલગ-અલગ કિસ્સાઓને…







