Satya Niketan Building Collapse: દિલ્હી PG દુર્ઘટનામાં 7નાં મોત બાદ રાજકીય ઘમાસાણ, રાહુલે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
Satya Niketan Building Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં PG મકાન ધરાશાયી થવાથી સાત લોકોના મોત બાદ કેન્દ્ર અને દિલ્હીની BJP સરકાર વિપક્ષના નિશાન પર આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ…







