અમરેલી લેટરકાંડ બાબતે દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રીને પત્ર; કહ્યું- નાર્કો ટેસ્ટ કરાવો
  • February 3, 2025

અમરેલી લેટરકાંડને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ (BJP) નેતા દિલીપ સંઘાણીએ (Dileep Sanghani) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.

Continue reading